107 અદ્વૈત જ્ઞાન અને બાહ્ય દ્વૈત

અદ્વૈત જ્ઞાન અને બાહ્ય દ્વૈત

ગુરુ : બાહ્ય દ્વેતના areal જ જો Mad જ્ઞાન થતું હોય, તો સુષુપ્તિ અવસ્થામાં તથા પ્રલયકાળમાં સર્વ પ્રાણીઓને પ્રયત્ન કર્યા વિના પણ સમગ્ર બાહ્ય dal નિવૃત્તિ થાય છે; તેથી aed આત્માનું જ્ઞાન થવું જોઈએ, પણ તે વખતે જ્ઞાન થવાના સાધનરૂપ ગુરુશાસ્રાદિકનો અભાવ હોવાથી Wed જ્ઞાન થતું નથી, અને જ્ઞાન વિના આત્યંતિક દુઃખની નિવૃત્તિપૂર્વક મોક્ષ પણ થતો નથી; મો Sa ન દેખાય તો જ અઠ્ઠેત જ્ઞાન થાય એવું કહેવું વ્યર્થ છે અને ઈશ્વરનું રચેલું જે બાહ્ય દ્વૈત દેખાય છે તે કાંઈ BEd જ્ઞાનને બાધ કરે એમ નથી; ઊલટું ગુરુશાસ્ત્ર દ્વારા Bed જ્ઞાન થવાનું સહાયક છે અને તેને મિથ્યા જાણ્યા વિના બીજા પ્રકારથી કોઈથી મટાડી શકાય એમ પણ નથી. તે સારુ ઈશ્વરકૃત દ્વૈત ભલે રહ્યું શા સારું તેનો ad કરે છે ? Wage aa બંધન કરે છે તેથી તેને નિવૃત્ત કરવા પ્રયત્ન કરવો.